Tuesday 27 July, 2010

ગુજરાતમાં હમેશા અમનચેન રેશે????

ગુજરાતમાં ખાસ કરીને કોમવાદનું એપી સેન્ટર ગણાતું અમદાવાદમાં હવે અમન ચેનના દિવસો આવેતો ના નહીં હમેશા જયારે જયારે આવા કોમવાદી બનાવો પાછળ રાજકિયરંગ જવાબદાર ગણી સકાય અમદાવાદ માં કોમવાદ કરાવોને વોટ મેળવો બસ આવા ટુંકા ગણિતે ગુજરાતની છબી ખરડાવી નાખી!!!ગોધરાકાંડ થયો તે વેળા હું અમરનાથયાત્રાએ ગયેલો તે વેળા કાશ્મીરમા પહેલગાવ ગયા ત્યાંના એક ભાઈએ મને પુછેલ કે તમે કિયા રાજય માંથી આવો છો તો મે કિધુ ગુજરાતમેસે બસ અરે..આપકે વહાતો બહોત ખુન ખરાબા હોતા હે!!આ શાંભળીને મારાદિલમાં ખુબજ દુખ થયુ કે ગુજરાતને આટલુ બદનામ શા માટે કરે છે આપણે કાયદાને બદલે કોમવાદનો સહારો લઈને હિન્દુ-મુશ્લીમ વચ્ચે ખટરાગ ફેલાવા કરતા અમન ચેન સદા બરકરાર રહે તેવું હું એક ગુજરાતના નાગરીક તરીકે હમેશા ઈચ્છુ છુ..જય..જય..ગરવી ગુજરાત...ભાટી એન.." અઝિઝ્"

No comments:

Post a Comment